માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના આહવાન થી ભારતને હરિયાલુ બનાવવાના સંકલ્પ સાથે આજરોજ મુલધર ગામે સ્વામી વિવેકાનંદ વન ખાતે મુખ્ય મહેમાન પારખ આશ્રમ ના સંત નરેશદાસ સાહેબ ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો, ઉપસ્થિત બોર્ડ ના ઝોન સંયોજકઃ દીપેશભાઈ ઠાકોર, જિલ્લા સ. વિરલભાઈ વ્યાસ, શિક્ષણ સિમિતના ચેરમેન સંજયભાઈ રાઠવા, બોડેલી તાલુકા ના પ્રમુખ શ્રી પુષ્કરભાઈ પટેલ, બોડેલી તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઈ ધોબી, સૌયુવા બોર્ડ ના સંયોજક મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું આસમગ્ર કાર્યક્રમના કન્વીનર સુનિલભાઈ રાઠવા દ્વારા આયોજન કરવામાં આવ્યું વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.
22 नाबालिग बच्चों की दस्तयाबी,प्रदेश के साथ-साथ अन्य राज्यो मे भी पहुंचकर पुलिस ने खोज निकाला
26/08/2026
खाद्य सुरक्षा विभाग ने मिष्ठान प्रतिस्ठानो का किया निरीक्षण, मिलावटखोरों पर की कार्यवाही
26/08/2026
ई निबंधन व्यवस्था के प्रचार -प्रसार को लेकर
26/08/2026
रक्षाबंधन, बलराम जयंती पर होगे प्रदेश भर में भव्य आयोजन
26/08/2026
संत रविदास की 650 जयंती पर द्वितीय चरण की चार दिवसीय यात्रा का समापन, रविदास जी के जीवन को पढ़ाना नहीं जीवन में उतरना होगा – विधायक लारिया
26/08/2026
कांठ: हर्ष और उल्लास के साथ निकले ईद मिलादुन्नबी के जुलूस
26/08/2026
ताला कस्बे में बड़ी संख्या में मुस्लिम समुदाय के लोगों ने जश्नें ईद-मिलादुन्नबी का जुलूस शांति पूर्ण निकाला गया। जुलूस का आगाज मदरसा जामिया बुरहानीया से हुआ, सरकार की आमद मरहबा से गूंजा ताला कस्बा,
26/08/2026
बेगूं में भाजपा कार्यकर्ता सम्मेलन, विधायक डॉ. सुरेश धाकड़ ने कार्यकर्ताओं से एकजुट होकर चुनाव में जुटने का किया आह्वान
26/08/2026
वृद्धावस्था पेंशन में उम्र का खेल? दो प्रकरणों पर गंभीर सवाल
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!